GV Books
0
Ethics Nitisastra Yuva Upnishad
Ethics Nitisastra Yuva Upnishad
Yuva Upanishad

Ethics Nitishastra Yuva Upnishad

નૈતિકતા (Ethics), સત્યનિષ્ઠા અને સુશાસન વિષયની પરીક્ષાલક્ષી તૈયારી માટેનું ઉપયોગી પુસ્તક. નીતિશાસ્ત્ર, માનવ મૂલ્યો, વલણ, જાહેર સેવા માટેના પાયાના મૂલ્યો, ભાવનાત્મક બુદ્ધિમત્તા, જાહેર વહીવટમાં નીતિશાસ્ત્ર, શાસનમાં ઈમાનદારી, કેસ સ્ટડી તથા દાર્શનિકો અને લોકપ્રતિનિધિઓના વિચારોનો સમાવેશ.
₹310.00
₹440.00
In stock:
100
View Details
Share:

નૈતિકતંત્ર (Ethics) – નૈતિકતા | સત્યનિષ્ઠા | સુશાસન પુસ્તક વર્ગ-3ની પરીક્ષાઓ માટે નૈતિકતા અને સુશાસન વિષયની અસરકારક તૈયારી માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં નીતિશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો સાથે માનવ મૂલ્યો, વલણ, સત્યનિષ્ઠા અને જાહેર સેવામાં જરૂરી નૈતિક મૂલ્યોને સરળ તથા પરીક્ષાલક્ષી રીતે સમજાવવામાં આવ્યા છે.

પુસ્તકમાં નીતિશાસ્ત્રનો પરિચય, નીતિશાસ્ત્ર અને માનવ સંવાદ, માનવ મૂલ્યો, વલણ, યોગ્યતા અને જાહેર સેવક માટે પાયાના મૂલ્યો, ભાવના અને બુદ્ધિ, ભાવનાત્મક બુદ્ધિમત્તા, જાહેર વહીવટમાં નીતિશાસ્ત્ર, શાસનમાં ઈમાનદારી અને કેસ સ્ટડી જેવા મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

  • Publication
    Yuva Upnishad
  • Publication Year
    2026
  • Edition
    1
  • Editor
    Ajay Patel
  • Content
    Descriptive
  • Color
    Color
  • Language
    Gujarati
  • Binding
    Paperback
  • Total Pages
    327
Items have been added to cart.
One or more items could not be added to cart due to certain restrictions.
Quantity updated
- An error occurred. Please try again later.
Deleted from cart
- Can't delete this product from the cart at the moment. Please try again later.
WhatsApp